ગુજરાતના હજારો વર્ષ જૂના વહાણ ઉદ્યોગમાં કેવી ક્રાંતિ આવી રહી છે?

ગુજરાતના હજારો વર્ષ જૂના વહાણ ઉદ્યોગમાં કેવી ક્રાંતિ આવી રહી છે?
પ્રકાશિત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું સલાયા બંદર એ વહાણવટા અને લાકડાનાં વહાણના નિર્માણ માટે જાણીતાં બંદરમાંનું એક છે.

ત્યાં હાલ ચાર વહાણ એવાં બની રહ્યાં છે જેમાં લાકડાના બદલે એક ખાસ મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે.

શું છે આ ખાસ મટેરિયલ અને આ વહાણો કેવી રીતે બની રહ્યાં છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન