અમદાવાદ પ્લેન ક્રૅશ : 9 તસવીરોમાં જુઓ જ્યાં વિમાન તૂટી પડ્યું હતું ત્યાં હવે શું સ્થિતિ છે?

12 જૂન, 2025માં અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું એક પ્લેન ક્રૅશ થઈ ગયું હતું. એ દુર્ઘટનાને એક વર્ષ થઈ જશે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો સહિત કુલ 260 લોકોનાં મોત થયાં હતાં.

દુર્ઘટનાના એક વર્ષ બાદ બીબીસીએ સ્થળની મુલાકાત લીધી હતી અને જાણવાનો પ્રયાસ કર્યો કે હાલમાં ત્યાં કેવી સ્થિતિ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન