સુરેન્દ્રનગરના થાનગઢનો એ પરિવાર જે બનાવે છે અવનવી ડિઝાઇનવાળા ગરબા

સુરેન્દ્રનગરના થાનગઢનો એ પરિવાર જે બનાવે છે અવનવી ડિઝાઇનવાળા ગરબા
પ્રકાશિત

ગુજરાતમાં નવરાત્રિ એ મહાપર્વ છે જેમાં ભક્તિની સાથે ગરબા રમવાની પણ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. અને હવે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

નવરાત્રિમાં ગરબે ઘૂમવાનો જેટલો ઉત્સાહ હોય છે તેટલો જ ઉત્સાહ ગરબી સ્થાપનાનો હોય છે.

થાનગઢના આ યુવાન નવરાત્રીના અવનવી ડિઝાઇન વાળા ગરબા બનાવે છે અને એમાંથી આવક પણ મેળવે છે. જાણો આ અહેવાલમાં

વીડિયો : સચીન પીઠવા

એડિટ : દિતી બાજપેઈ