You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
15 વર્ષના વિરહ બાદ પંજાબી પિતા-જાપાની પુત્રનું મિલન કેવી રીતે થયું?
15 વર્ષના વિરહ બાદ પંજાબી પિતા-જાપાની પુત્રનું મિલન કેવી રીતે થયું?
પ્રકાશિત
રીન તાકાહાતા જ્યારે બે વર્ષના હતા ત્યારે જ તેમના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. અમૃતસરમાં રહેતા સુખપાલસિંહે વર્ષ 2002માં જાપાનીઝ મહિલા સાથે લગ્ન કર્યા હતા. પણ થોડા જ સમય બાદ તેઓ અલગ થઈ ગયા હતા.
2007માં જાપાનથી પાછા આવીને સુખપાલનો તેમના પુત્ર અને પૂર્વ પત્ની સાથે કોઈ સંપર્ક નહોતો. રક્ષાબંધનના દિવસે રીનની ન માત્ર પોતાના પિતા સાથે મુલાકાત થઈ.પણ તેમને નાની બહેનની સાથે એક આખો પરિવાર પણ મળ્યો.
જાણો આ વીડિયો અહેવાલમાં કે પિતા-પુત્રની મુલાકાત દરમિયાનનાં ભાવુક દૃશ્યો..
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન