થેલિસિમિયા : લોહીનો બાટલો અને સીરિંજના ભરોસે ભવસાગર ખેડી રહેલાં રાજકોટનાં દંપતીની પ્રેરકકથા

પ્રકાશિત

પાયલ અને અભિષેક બંને થેલિસિમિયા મેજર છે.

બાળપણમાં જ્યારે બંનેના પરિવારજનોને આ વિશે જાણ થઈ તો તેમની મુશ્કેલી વધી ગઈ. બંનેને દર 12થી 15 દિવસે લોહી ચઢાવવું પડે છે.

બંનેની મુલાકાત આવી જ રીતે હૉસ્પિટલમાં થઈ અને બંનેએ લગ્ન કર્યાં. આજે તેઓ રાજકોટના કાલાવાડ રોડ પર પોતાની ફૂડ સ્ટૉલ ચલાવે છે.

નાનીનાની વાતે નિરાશ થઈ જતા યુવાનો માટે આ દંપતી કેવી રીતે પ્રેરણારૂપ બન્યાં એ અંગે જુઓ, બીબીસી ગુજરાતીના આ ખાસ રજૂઆત.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો