ભૂચર મોરી : જામનગરમાં રાજપૂત યુવકોનો તલવારરાસ, શું છે પરંપરા?
પ્રકાશિત
ભૂચરમોરીના ઐતિહાસિક યુદ્ધમાં અપાયેલા બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે હાલાર પંથકના રાજપૂત યુવકો દ્વારા ભૂચરમોરી ખાતે 'શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ'નું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે 31માં ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં કેન્દ્રીય જળવિદ્યુતમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સમારોહના અધ્યક્ષ તરીકે હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
