બનાસકાંઠા : વાલ્મિકી બાળકોને શાળામાં જુદા બેસાડ્યાં, પરિવારે કરી પોલીસ ફરિયાદ

વીડિયો કૅપ્શન, બનાસકાંઠા : વાલ્મિકી બાળકોને શાળામાં જુદા બેસાડ્યાં, પરિવારે કરી પોલીસ ફરિયાદ gujarat
પ્રકાશિત

બનાસકાંઠાના આંગણવાડા ગામમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે.

અહીંની સરકારી શાળામાં કેટલાંક બાળકોને મધ્યાહન ભોજન સમયે નીચી જાતિના હોવાનું કહીને અલગ બેસાડવામાં આવ્યા હોવાનો આરોપ મૂકાયો છે.

આ મામલે વાલ્મિકી પરિવારે પોલીસ ફરિયાદ નોધાવી છે. બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા આ સમગ્ર મામલે જમીની પડતાલ કરી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન