રાજસ્થાન : ઉદયપુરમાં કનૈયાલાલ કેસ બાદ મુસ્લિમ વિસ્તારોમાં કેવો છે માહોલ?

વીડિયો કૅપ્શન, ઉદયપુર : કનૈયાલાલ કેસ બાદ મુસ્લિમ વિસ્તારોમાં કેવો છે માહોલ?
પ્રકાશિત

રાજસ્થાનના ઉદયપુરમાં એક કનૈયાલાલ દરજીની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં તણાવની સ્થિતિ છે. ઉદયપુરમાં કર્ફ્યૂ લાગેલો છે.

એનઆઈએની એક ટીમે આ મામલે બે મુસ્લિમ યુવકોની અટકાયત કરી છે.

આ દરમિયાન ઉદયપુરમાં રહેતા મુસ્લિમ વિસ્તારોમાં કેવો માહોલ છે, જુઓ બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવનો રિપોર્ટ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન