અમદાવાદ રથયાત્રા : એ લોકો જે ત્રણ પેઢીથી અમદાવાદની રથયાત્રામાં ખતરનાક કરતબ કરે છે

પ્રકાશિત

અમદાવાદની પરંપરાગત રથયાત્રા ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ જાણીતી છે. આ રથયાત્રાનાં અનેક આકર્ષણો પૈકી એક મહત્ત્વનું આકર્ષણ અખાડા હોય છે. અખાડાનો દિલધડક કરતબો જોવા માટે બાળકોથી માંડીને મોટા પણ એકઠા થઈ જાય છે.

પણ શું તમે એ અખાડાના કરતબબાજોની કહાણી જાણો છો? આ કરતબબાજો ત્રણ પેઢીથી આ કરતબ બતાવે છે.

(વીડિયો - તેજસ વૈદ્ય / જય બ્રહ્મભટ્ટ / પવન જયસ્વાલ)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો