અગ્નિપથ યોજના મુદ્દે સેના પૈસા અંગે જવાબ આપવાનું કેમ ટાળે છે?
પ્રકાશિત
મંગળવારે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સેનામાં ભરતી માટેની નવી યોજના અગ્નિપથની જાહેરાત કરી હતી.
આ યોજનાની જાહેરાત બાદથી દેશભરમાં હિંસક વિરોધ થયો હતો. અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ તે દિવસથી જ ઠેરઠેર વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં.
સૌથી પહેલાં અને સૌથી વધારે પ્રદર્શનો બિહારમાં થયાં હતાં. જોકે સેના આર્થિક બાબતોની સ્પષ્ટતા કરવાની ટાળી રહી છે.
આ અંગે બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતનો ખાસ અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
