ગુજરાત : સુરેન્દ્રનગરના એ કલાકાર જે નાકથી વાંસળી વગાડે છે
પ્રકાશિત
સુરેન્દ્રનગરમાં રહેતા કિશનભાઈ ભરવાડ એવા કલાકાર છે જેઓ નાકથી અને મોંથી વાંસળી વગાડે છે.
તેઓ જ્યારે નાકથી વાંસળી વગાડે છે ત્યારે લોકો જોતા જ રહી જાય છે. કિશનભાઈ સુરેન્દ્રનગરમાં એક ઝુપડપટ્ટીમાં ભાડના મકાનમાં રહે છે. તેઓ વાંસળી વગાડી જે પણ કમાય છે તેનાથી તેમના ચાર લોકોનો પરિવાર ચાલે છે.
વીડિયો : સચીન પીઠવા / રવિ પરમાર

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
