You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેપાળ મુલાકાત દરમિયાન નવા ઍરપૉર્ટ પર કેમ ન ઊતર્યા?
પ્રકાશિત
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધજયંતીના દિવસે ગૌતમ બુદ્ધના જન્મસ્થળ નેપાળમાં આવેલા લુંબિની પહોંચ્યા હતા.
જોકે અહીં હેલિકૉપ્ટરથી પહોંચેલા વડા પ્રધાન મોદી બે કલાક પહેલાં જ ઉદઘાટન કરાયેલા આંતરાષ્ટ્રીયમથકે ઊતર્યા નહોતા.
આવું શા માટે થયું એ જાણવાનો પ્રયાસ કર્યો બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ અને વીડિયો જર્નલિસ્ટ મનીષ જાલુઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો