ગ્રીષ્મા જેવા કેસમાં ન્યાયની રાહ જોતા રાજકોટની પીડિતાના પરિવારજનો
પ્રકાશિત
12 ફેબ્રુઆરીએ સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાના લગભગ ત્રણ મહિના બાદ આ ઘટનામાં આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.
બિલકુલ એવી જ રીતે રાજકોટ જિલ્લામાં આવેલા જેતલસર ગામમાં ફેનિલની જેમ જ એકતરફી પ્રેમમાં પાગલ યુવક જયેશ સરવૈયાએ 28 છરીના ઘા મારી 16 વર્ષીય સૃષ્ટિનું મૃત્યુ નિપજાવ્યું હતું.
આ હત્યાને 14 મહિના થઈ ગયા છે પરંતુ હજુ પણ યુવતીના પરિવારને ન્યાય નથી મળ્યો.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો