કાશ્મીરના એ ખ્યાતનામ ચિત્રકાર, જેમને બે ટંકના ભોજનના ફાંફાં છે

પ્રકાશિત

કાશ્મીરના આ ચિત્રકારે પોતાની કળાના કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. એ પણ બાર વર્ષના સંઘર્ષ બાદ.

જોકે તેઓ હવે પોતાની કળા તેમનાં સંતાનોને પણ શીખવવા તૈયાર નથી, કારણ કે તેમને આ કળાથી ખ્યાતિ તો મળી પણ પોતાના પરિવાર માટે બે ટંકનું ભોજન નથી મેળવી શકતા.

જોઈએ કાશ્મીરથી બીબીસી સંવાદદાતા રિયાઝ મસરુર અને શફત ફારુખનો આ અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો