અમદાવાદમાં પરિણીતાની જાહેરમાં છરીથી હત્યા, તેમના પતિએ શું કહ્યું?
પ્રકાશિત
સુરતમાં ગીષ્માનું જાહેરમાં ગળુ કાપી નાખીને હત્યા કરાયાની ઘટનાને હજી માંડ ગણતરીના દિવસો થયા છે. ત્યાં અમદાવાદમાં પણ આવી જ રીતે પરણિત મહિલાની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી.
શહેરના માધુપુરા વિસ્તારમાં છૂટક મજૂરી કરનાર મહિલાની હત્યા બાદ તેમના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક મહિલાના પતિએ આ હત્યાકાંડ વિશે શું કહ્યું?
વીડિયો : સાગર પટેલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો