મકરસંક્રાતિમાં ખવાતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ગણાતો સાત ધાનનો ખીચડો કઈ રીતે બને છે?
પ્રકાશિત
મકરસંક્રાંતિનો તહેવાર આવે એટલે તરત જ પતંગ, ફિરકી, ચીકી તેમજ મમરા લાડુની યાદ આવે છે.
તેમજ આ તહેવાર દરમિયાન સાત ધાનનો ખીચડો બનાવવાનો પણ ગુજરાતીઓમાં રિવાજ છે.
સાત ધાનનો આ ખીચડો ધાર્મિક રીતે મહત્ત્વ ધરાવતો હોવાની સાથે સાથે આરોગ્યપ્રદ પણ માનવામાં આવે છે.
ત્યારે જાણીએ આ ખાસ ખીચડો કઈ રીતે બનાવવામાં આવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો