કોરોનાની ત્રીજી લહેરને રોકવા બાળકોનું રસીકરણ કેટલું કારગત?
પ્રકાશિત
આખરે આજથી ભારતમાં 15થી 18 વર્ષનાં કિશોરોને કોવિડ-19ની રસી આપવાનો આરંભ થઈ ગયો છે.
હાલ જ્યારે કોરોનાના નવા કેસ સાથે ઓમિક્રૉન વૅરિયન્ટનું સંક્રમણ પણ વધી રહ્યું છે. ત્યારે કિશોરોનું વૅક્સિનેશન અને ઓમિક્રૉનના જોખમ પર જ આજની અમારી કવર સ્ટોરી

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો