કટાસરાજ ધામ : ભારતીય શ્રદ્ધાળુઓએ પાકિસ્તાનમાં કટાસરાજ ધામના દર્શન કર્યા, શું મહત્વ છે આ ધામનું ?
પ્રકાશિત
કટાસરાજ મંદિર હાલ પાકિસ્તાનમાં આવેલા હિંદુ મંદિરોના પવિત્રો તીર્થસ્થોનામાંનું એક છે.
1974માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પસાર થયેલા ધાર્મિક યાત્રાના કરાર હેઠળ ભારતીય યાત્રીઓને દર વર્ષે આ મુલાકાત કે યાત્રા માટે ખાસ વીઝા આપવામાં આવે છે.
બીબીસીના અલી કાઝમીનો કટાસરાજ મંદિરથી અહેવાલ



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો