ગુજરાત પંચાયતચૂંટણી : સુરેન્દ્રનગરના જીવા ગામમાં લોકો મત આપવા કેમ ના ગયા?

વીડિયો કૅપ્શન, ગુજરાત પંચાયતચૂંટણી : સુરેન્દ્રનગરના જીવા ગામમાં લોકો મત આપવા કેમ ના ગયા?
પ્રકાશિત

સમગ્ર રાજ્યમાં 19 ડિસેમ્બરના દિવસે પંચાયતની ચૂંટણી યોજાઈ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામમાં કોઈ મત આપવા જ ના ગયું.

આશરે 4000ની વસ્તી ધરાવતા જીવા ગામે ગ્રામજનો દ્વારા આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કોઈએ ઉમેદવારી પણ નહોતી નોંધાવી.

ગ્રામજનોએ કેમ આવી અનોખી રીતે પોતાનો વિરોધ પ્રગટ કરવાનો રસ્તો અપનાવ્યો? મેળવો આ સવાલનો જવાબ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાંથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો