ભારતમાં ધર્મના આધારે નિશાન બનાવાયેલા લોકોને ન્યાય કઈ રીતે મળે છે?

વીડિયો કૅપ્શન, ધર્મના આધાર પર નિશાન બનાવીને કરાયેલી હિંસા અને મોબ લિંચિંગની ઘટનાઓ પર અહેવાલ
પ્રકાશિત

ગત કેટલાંક વર્ષોમાં દેશનાં કેટલાંય રાજ્યોમાં ધર્મના આધારે હિંસા અને મૉબ લિંચિંગની ઘટનાઓ નોધાતી રહી છે.

આ ઘટનાઓને વિશ્વમાં 'હેટ ક્રાઇમ' તરીકે ઓળખવામાં આવે છે. જોકે, ભારતમાં આ સંદર્ભે આંકડા નોંધાતા નથી.

ત્યારે બીબીસીએ આ પ્રકારના કિસ્સાઓમાં કાર્યવાહી કઈ રીતે કરવામાં આવે તે અંગે તપાસ કરી.

જુઓ, વિશેષ વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો