નવરાત્રિ : જામનગરનાં એે મહિલા જેઓ બાંધણી ગરબા બનાવે છે
પ્રકાશિત
એમ તો આખું ગુજરાત બાંધણી માટે વખણાય છે, પરંતુ જામનગરની તો વાત જ બીજી છે.
નવરાત્રિમાં માટીમાંથી બનાવેલ ગરબાને અહીં બાંધણીના રંગે રંગવામાં આવે છે.
જે કારીગરો ગરબા શણગારે છે તે ગરબાને ખાસ બાંધણી જેમ જ બનાવે છે. આ વિશેષતા માત્ર જામનગરમાં જ જોઈ શકાય છે. આ માટે બાંધણી સાથે મેળ ખાય એવા રંગો અને ડિઝાઇનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
જુઓ બીબીસીનો વિશેષ વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો