બ્રાઝિલના એમેઝોનમાં વનવિનાશની માનવ-સ્વાસ્થ્ય પર કેટલી અસર થઈ?

વીડિયો કૅપ્શન, બ્રાઝિલના ઍમેઝોનમાં વનવિનાશની માનવ સ્વાસ્થ્ય પર થઈ શકે છે સીધી અસર ? - GLOBAL
પ્રકાશિત

બ્રાઝિલ કોરોના વાઇરસે કેર વર્તાવ્યા બાદ હવે પર્યાવરણીય સમસ્યાનો પણ સામનો કરી રહ્યું છે.

એમેઝોનમાં વનવિનાશની માનવીના સ્વાસ્થ્ય અને કુદરતી સંપત્તિ પર પણ અસર થઈ રહી છે.

ફળોની ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે અને પાંદડાં સુકાઈ રહ્યાં છે.

એમેઝોન નદીમાં પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે અને તેની વીજઉત્પાદન પર પણ અસર થઈ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો