એ તહેવાર જ્યાં બળદોને પાન ખવરાવાય છે અને પગ ધોવાય છે

પ્રકાશિત

શ્રાવણ મહિના પછીના સમયમાં તેલંગણાના ખેડૂતો એક ખાસ તહેવારની ઉજવણી કરે છે.

લોકો માને છે કે તેઓ આ તહેવારથી પ્રાણીઓનું સન્માન કરે છે અને આ તેમનો ખેતી સાથે જોડાયેલો એકમાત્ર તહેવાર છે.

તહેવારના આગલા દિવસે પશુઓને શણગારવામાં આવે છે અને ગામમાં ચારેતરફ ફેરવવામાં આવે છે.

ગામલોકો ઉત્સાહથી આ તહેવારમાં ભાગ લે છે. તેમજ સ્થાનિકો માટીમાં બનાવેલા બળદોની પૂજા કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો