પાકિસ્તાનના ભોંગમાં તૂટેલા ગણેશમંદિરનું પુનર્નિર્માણ છતાં હિન્દુઓ ભયમાં કેમ?
પ્રકાશિત
પાકિસ્તાનમાં રહીમયાર ખાન જિલ્લાના ભોંગ શરીફ શહેરમાં ગણેશમંદિર પર હુમલો કરાયો હતો.
આ વિસ્તારમાં સ્થિતિ શાંત હોવા છતાં એક પ્રકારનો ભયનો માહોલ છે.
અધિકારીઓએ મંદિરને પુનર્સ્થાપિત કર્યું છે પરંતુ સ્થાનિક હિન્દુઓ હજુ ભયમાં છે.
બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો