એક પૂતળું 8,000 કિલોમિટરની સફરે નીકળ્યું છે, જાણો શું છે સંદેશ?

વીડિયો કૅપ્શન, એક પૂતળું 8,000 કિલોમિટરની સફરે નીકળ્યું છે, જાણો શું છે સંદેશ?
પ્રકાશિત

તુર્કીમાં એક પ્રોજેક્ટ હેઠળ એક પૂતળું પગપાળા સફર પર નીકળ્યું છે.

આ પૂતળું સીરિયામાંથી વિસ્થાપિત થયેલા શરણાર્થીઓની પીડા દુનિયા ભૂલી ન જાય તે માટે હજારો કિલોમિટરની સફર ખેડશે.

આ પૂતળું બનાવનાર ગ્રૂપે આ પ્રોજેક્ટ મારફતે શું સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે જુઓ આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો