એ ઈરાની, જે સંતૂર પર વગાડે છે 'જન ગણ મન...'ની ધૂન
પ્રકાશિત
તારા ગાહરેમાની મૂળે ઈરાનનાં છે અને તેમનાં માતાપિતા સાથે તહેરાનમાં રહે છે.
તારા ગાહરેમાની બે વર્ષ પહેલાં ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડિજી ઍવૉર્ડના કાર્યક્રમ માટે ન્યૂ દિલ્હી આવ્યાં હતાં અને ત્યારે ત્યાં હૉલમાં જે લોકો હતા તેમણે ભારતીય રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું. તેનાથી તેમને પ્રેરણા મળી હતી.
ત્યારથી તેમણે જાતે નક્કી કર્યું કે એક દિવસ તેઓ ભારતીય રાષ્ટ્રગીતને સંતૂર પર વગાડશે.
તેમને ભારતનાં પ્રાચીન સ્મારકો ગમે છે. તેમને તાજમહેલ, મહારાજા કાસલ, કુતુબમિનાર તથા અક્ષરધામ મંદિર પણ પસંદ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો