ગુજરાતમાં શું પાટીદાર અનામત આંદોલન ફરીથી શરૂ થશે? હાર્દિક પટેલની તેમાં શું ભૂમિકા હશે?

વીડિયો કૅપ્શન, લાલજી પટેલે પાટીદાર આંદોલન ફરી શરૂ થવાની રણનીતિ, તેમાં હાર્દિક પટેલની ભૂમિકા શું કહ્યું?
પ્રકાશિત

ગુજરાતમાં એક સમયે મોટાપાયે થયેલું પાટીદાર અનામત આંદોલન હવે ફરીથી શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

સરદાર પટેલ ગ્રૂપના અગ્રણી લાલજી પટેલે હવે ગુજરાતમાં શું કરવામાં આવશે તે અંગે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.

આગામી સમયમાં આંદોલન ફરીથી શરૂ કરવાની જરૂરિયાત તેમજ તેમાં કઈ-કઈ સંસ્થાઓ સાથે આવશે અને હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના ચહેરાઓની શું ભૂમિકા રહેશે તે અંગે લાલજી પટેલે ચર્ચા કરી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો