ઑનલાઇન શિક્ષણ બાળકો માટે કેટલું ફાયદાકારક?
પ્રકાશિત
કોરોના મહામારીના કારણે દેશમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઑનલાઇન માધ્યમો પર આધારિત બની છે.
આ ફેરફારની બાળકના જીવન પર અને તેની શીખવાની ક્ષમતા પર કેવી અસર પડશે? આ પ્રશ્ન આજકાલ બધાં માતાપિતા માટે ચિંતાનો વિષય બન્યો છે.
ઘણાં માતાપિતા અને વાલીઓ કોરોનાના આ કપરા કાળમાં ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થાને આશીર્વાદરૂપ માની રહ્યાં છે તો ઘણાં પોતાનાં બાળકોના ભણતરને લઈને ચિંતા અનુભવી રહ્યાં છે.
કંઈક આવી જ મિશ્રિંત લાગણીઓનો અનુભવ બાળકો અને વિદ્યાર્થીઓ પણ કરી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.
ત્યારે જાણો ખરેખર ઑનલાઇન શિક્ષણ બાળકો માટે કેટલા પ્રમાણમાં અસરકારક કે બિનઅસરકારક છે? નિષ્ણાતોનું આ વિશે શું કહેવું છે?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો