ગુજરાત બૉર્ડની 12મા ધોરણની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓએ શું કહ્યું?

પ્રકાશિત

ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરી નાખી છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકારપરિષદમાં આ અંગે જાહેરાત કરી છે.

આ પહેલાં કેન્દ્ર સરકારે સીબીએસઈ બોર્ડની ધોરણ-12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ રદ કરી નાખી હતી. જે બાદ રાજ્ય સરકારે સંબંધિત નિર્ણય લીધો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો