કોરોનાની રસી લેનાર ગુજરાતીઓએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, કોરોનાની રસી લેનાર ગુજરાતીઓએ શું કહ્યું?
પ્રકાશિત

દેશભરમાં રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતેથી રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

રસીકરણના ભાગરૂપે પ્રથમ તબક્કામાં જામનગરની એમ.પી.શાહ કૉલેજના ડીન નંદીની દેસાઈને રસી આપવામાં આવી હતી.

આ અંગે ગુજરાતીઓએ તેમનો અનુભવ જણાવ્યો.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો