ખેડૂત આંદોલન : દિલ્હી આવેલા ગુજરાતના ખેડૂતોએ શું કહ્યું?
પ્રકાશિત
કેન્દ્ર સરકારના કૃષિ સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ પર ચાલી રહેલા આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ પહોચ્યા છે. ગુજરાતમાં પડતી ખેડૂતોને તકલીફ અને ભાવના મામલે તેઓ પણ આંદોલનમાં જોડાયા છે. તેઓનું શું કહેવું છે?
વીડિયો : સમીરાત્મજ મિશ્ર


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો