આ દિલ્હીવાસી પંજાબમાં વસવાનું સપનું કેમ જુએ છે?

પ્રકાશિત

દિલ્હીમાં કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાથી ખેડૂતો દિલ્હી આવ્યા છે.

તેઓ હાઈવે પર જ રહે છે. અને ત્યાં જ ખાવાનું ખાય છે અને સૂવે છે.

ત્યાં ફૂડ સ્ટૉલ ચલાવતા મહિલાનું શું કહેવું છે જોઈએ..

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો