ભાવનગરના દાદાએ જ્યારે ઘરમાં જ ઊભું કર્યું અભયારણ્ય
પ્રકાશિત
સિંહોરના રામજીભાઈ પૂર્વ શિક્ષક છે. તેમનાં પત્ની અને તેઓએ પક્ષીઓ માટે એક ખાસ અભયારણ્ય તૈયાર કરેલ છે.
તેમણે કાગડા-પોપટ વિવિધ પક્ષીઓ માટે ખાસ અલગ વિભાગ પણ રાખેલ છે.
તે પક્ષીતિર્થ રામટેકરી તરીકે ઓળખાય છે. તેઓ ખુદ દરરોજ તેનું તમામ કામકાજ પણ સંભાળે છે.
જોઈએ તેમની કહાણી..


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો