You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં ફૂટપાથ પર રહેતા લોકોને ઘરનું ભોજન લાવીને જમાડતા સેવાભાવી
પ્રકાશિત
અમદાવાદમાં રહેતા સજ્જન પુરોહિત ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન પૂરું પાડે છે. કોરોના વાઇરસને પગલે લદાયેલા લૉકડાઉન પછી તેમણે આ કામ શરૂ કર્યું છે.
સજ્જન પુરોહિતનાં પત્ની પણ આ સેવાકામમાં પતિનો સાથ આપી રહ્યાં છે.
તેઓ ઘરે ભોજન તૈયાર કરે છે અને પછી તેને પૅકિંગ કરીને જરૂરિયાતમંદ લોકોને આપે છે.
એટલું જ નહીં સોસાયટીના અન્ય લોકો પણ હવે તેમને ખાવાનું આપે છે અને સજ્જનભાઈ તેને પણ પૅક કરીને લોકો સુધી પહોંચાડે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો