કોરોનાની મહામારીએ ગ્રામીણ ભારતની શું હાલત કરી છે?

વીડિયો કૅપ્શન, કોરોનાની મહામારીએ ગ્રામીણ ભારતની શું હાલત કરી છે?
પ્રકાશિત

ભારતમાં કોરોનાની મહામારીમાં કેસનો આંકડો 50 લાખને પાર થઈ ગયો છે.

ભારતમાં એવા પરિવારો છે જેઓ કોરોના અને ભૂખ બેઉ વચ્ચે પીસાયેલાં છે. એક તરફ કોરોનાને કારણે આરોગ્ય સેવાઓ પડી ભાંગી છે અને તેઓ સારવાર માટે રઝળે છે તો બીજી તરફ કોરોનાને કારણે ઊભી થયેલી મંદીમાં બે ટંકનો રોટલો પણ રળી શકે એમ નથી.

બીબીસી સંવાદદાતા યોગિતા લિમાયેનો આ અહેવાલ ગ્રામીણ ભારતમાં કોરોનાએ વર્તાવેલા કેરનો ચિતાર આપે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો