સુરતમાં જીવ ગુમાવનાર રત્નકલાકારોના પરિવારની વહારે કોણ આવ્યું?

વીડિયો કૅપ્શન, સુરતમાં જીવ ગુમાવનાર રત્નકલાકારોનાં પરિવારની વહારે કોણ આવ્યું?
પ્રકાશિત

કોરોના મહામારીનો પ્રકોપ સતત ગુજરાતમાં વધી રહ્યો છે. આની સાથે જ ડાયમંડ સિટી સુરતમાં બેકાર થયેલાં રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવાની ઘટના પણ બની છે.

આ સંજોગોમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી કૅરિયર ફાઉન્ડેશન પીડિત પરિવારજનોની વહારે આવ્યું છે અને શક્ય નાણાકીય મદદ કરી રહ્યું છે.

સુરતથી આ અહેવાલ જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો