બ્રિટનમાં શીખ ધર્મ પર છપાયેલું પુસ્તક ચર્ચામાં કેમ?
પ્રકાશિત
બ્રિટનમાં વેસ્ટ મિડલૅન્ડના વડિલોના જૂથો વંશવાદ સામે લડવા અને શીખ ધર્મની સાચી માહિતીથી લોકોને ઉજાગર કરવા માટે બાળકો માટેનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.
'ગુરુગીત સાહસ' નામના આ પુસ્તકમાં શી વિશેષતા છે?
જુઓ, બીબીસી સંવાદદાતા ગગન સબરવાલનો અહેવાલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો