કાશ્મીરમાં ભાજપના કાર્યકરો કેમ ડરી રહ્યા છે?
પ્રકાશિત
કાશ્મીરમાં હાલ ભાજપના કાર્યકરોમાં ભયનો માહોલ છે.
ગત બે મહિનામાં ચરમપંથીઓએ ભાજપના કાર્યકર્તાઓને નિશાન બનાવ્યા છે.
આ અલગઅલગ હુમલામાં ભાજપના પાંચ કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે.
શું છે આ સમગ્ર મામલો, જુઓ આ વીડિયો રિપોર્ટમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો