ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈના ઘરની આવી દશા કેમ?

વીડિયો કૅપ્શન, ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈના ઘરની આવી દશા કેમ?
પ્રકાશિત

ગાંધીજીના અંતેવાસી અને સ્વાતંત્ર્યસેનાની મહાદેવ દેસાઈના પૂર્વજો સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામના હતા.

મહાદેવભાઈએ બાળપણનો સમય અહીં વિતાવ્યો હતો અને એ અહીંના ઘરમાં કેટલાંક વર્ષો ગાળ્યાં હતાં.

જોકે, ગામવાસીઓનો આક્ષેપ છે કે તેમને ભૂલી જવાયા છે.

શું છે સમગ્ર મામલો, જુઓ આ ખાસ વીડિયો રિપોર્ટમાં

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો