You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મૃત્યુ બાદ પણ પત્નીને 'જીવંત' રાખનારા પતિની કહાણી
પ્રકાશિત
પ્રેમમાં માણસ શું નથી કરતો. શહેનશાહ હોય તો તાજમહેલ પણ બનાવે. જોકે, દુનિયામાં શહેનશાહ ન હોય છતાં તાજમહેલ જેમ પ્રેમનું પ્રતીક રચનારની કમી નથી.
કર્ણાટકના શ્રીનિવાસને પત્ની પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એમનું નવું બની રહેલું ઘર પત્નીનું ડ્રિમ હોમ હતું.
જોકે, ઘર બને તે અગાઉ જ શ્રીનિવાસના પત્ની એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં.
શ્રીનિવાસે નવા ઘરમાં અસલ જ લાગે એવું એમના પત્નીનું મીણનું પૂતળું બનાવડાવ્યું છે.
વીડિયો જોઈ તમે માની નહીં શકો કે આ અસલ નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો