કોરોના વાઇરસ: મહારાષ્ટ્રમાં ઉજવાતા મંગલાગૌર ઉત્સવ પર કોરોનાની કેવી અસર પડી?

પ્રકાશિત

મહારાષ્ટ્રમાં શ્રાવણમાં મંગલાગૌર ઉત્સવ ઊજવાય છે. જોકે, કોરોના વાઇરસની મહામારીની અસર આ ઉત્સવ પર પણ પડી છે.

આ ઉત્સવને લઈને કલાકારો શું કહી રહ્યા છે જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો