કોરોના વાઇરસ : કોરોના સામાન્ય બીમારી ક્યારે બની જશે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : કોરોના સામાન્ય બીમારી ક્યારે બની જશે?
પ્રકાશિત

2020નું અડધું વર્ષ પૂર્ણ થયું ત્યાં સુધી દુનિયામાં કોરોના વાઇરસથી એક કરોડથી વધારે લોકો ચેપગ્રસ્ત થયા અને પાંચ લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં.

ભારતમાં પાંચથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે ત્યારે ગુજરાતમાં મંગળવાર સુધી 31,900થી વધારે કન્ફર્મ કેસો હતા. જેમાંથી 6871 ઍક્ટિવ કેસ હતા.

ત્યારે દુનિયા કોરોના વાઇસની વૅક્સિન અને ચોક્કસ દવાની રાહ જોઈ રહી છે. જોકે, રૅમડેસિવિર, ફૅબિફ્લૂ જેવી દવાઓ બજારમાં આવી છે. પરંતુ શું તે કારગત છે?

જાણિતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ પદ્મશ્રી ડૉક્ટર તેજસ પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરીને આ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો