You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનો એ મરજીવો જે ઊંડા પાણીમાંથી મૃતદેહો ખોળી લાવે છે
પ્રકાશિત
ગુજરાતના બનાસકાંઠાના સુલતાનભાઈનું કામ પાણીમાં ડૂબી રહેલાં લોકોને જીવિત કે મૃત બહાર કાઢવાનું છે.
જોખમી એવું આ કામ તેઓ વર્ષોથી કરે છે અને આશરે 150 લોકોને જ બચાવ્યાં છે તો એની સાથે 2500 મૃતદેહો પણ નર્મદાની કેનાલમાંથી શોધી કાઢ્યાં છે.
જાણો સુલતાનભાઈની કહાણી વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો