કોરોના વાઇરસ : સુરતમાં ગરીબોની વહારે આવ્યા કિન્નરો
પ્રકાશિત
કોરોનાની મહામારીમાં હજી અર્થતંત્ર પાટે આવ્યું નથી અને ગરીબોની સ્થિતિ કફોડી બની છે ત્યારે સુરતમાં કિન્નર સમુદાય એમની વહારે આવ્યો છે.
આ કિન્નરો રોજેરોજ જરૂરી ભોજન માટે સામાન ગરીબોને ઘરે પહોંચાડે છે.
તેઓ કહે છે કે આ અમારી સામાજિક જવાબદારી છે.
સમાજથી કાયમ ઉપેક્ષા પામતા આ કિન્નરોની નાનકડી મદદ અનેક લોકોનાં પેટ ભરી રહી છે.
જુઓ કોરોનામાં લોકોની સેવાનો આ વીડિયો.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો