વાયગ્રા કોરોના વાઇરસની દવા બનાવવામાં કેવી રીતે ઉપયોગી?
પ્રકાશિત
બે દાયકા પહેલાં અમેરિકામાં વાયગ્રાની શોધ થઈ ત્યારે એ બાબતે જોરદાર ધમાલ થઈ હતી. પુરુષોમાં નપુંસકતા દૂર કરતી આ દવા એક ક્રાંતિ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
અસરના સંદર્ભમાં તેની સરખામણી, ગર્ભનિરોધક ગોળીની શોધથી સર્જાયેલા પ્રભાવ સાથે કરવામાં આવી હતી.
વાયગ્રા બનાવનારી કંપની ફાઇઝરે તેનું નિર્માણ વાસ્તવમાં હૃદયમાં રક્તનો પ્રવાહ સરળતાથી ચાલુ રહે એ માટે કર્યું હતું?
હૃદયમાં રક્તનો પ્રવાહ ઓછો થવાને લીધે થતી પીડાને એન્જાઇના કહેવામાં આવે છે.
વાયગ્રાની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી ત્યારે તેની દિલચસ્પ આડઅસર જોવા મળી હતી. એ પુરુષોના શરીરમાં ઉત્તેજના પેદા કરવા લાગી હતી.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો