મોરારીબાપુએ પોતાના પર હુમલાના પ્રયાસ વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, મોરારી બાપુએ પોતાના પર હુમલાના પ્રયાસ વિશે શું કહ્યું?
પ્રકાશિત

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારિબાપુ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવાના પ્રયાસમાં હવે ખુદ મોરારિબાપુએ પોતાનું નિવેદન આપ્યું છે.

કૃષ્ણ અંગને વિવાદિત નિવેદન બાદ મોરારિબાપુ દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરે માફી માગવા આવ્યા હતા. એ સમયે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલાનો કથિત પ્રયાસ કર્યો હતો.

જે બાદ મોરારિબાપુના સમર્થનમાં અનેક લોકો આવ્યા હતા અને આ હુમલાના પ્રયાસની ટીકા કરી હતી.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને આ હુમલાના પ્રયાસને વખોડ્યો હતો.

જુઓ કે મોરારિબાપુએ શું કહ્યું?

કોરોના વાઇરસ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો