You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ, વિજય રૂપાણીએ શું કહ્યું?
દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારી બાપુ સાથે ઝપાઝપીના પ્રયાસને કારણે વધુ એક વિવાદ ઊભો થયો છે.
મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસની ચારે તરફ ટીકા થઈ રહી છે.
મોરારિબાપુ ઉપર હુમલાના પ્રયાસની વિરુદ્ધ અનેક શહેરમાં આવેદનપત્ર તથા પોલીસ અરજીઓ થઈ હોવાના અહેવાલ છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને વખોડી છે, તો કૉંગ્રેસે ભાજપના નેતાની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી હતી.
જોકે મોરારિબાપુના કહેવા પ્રમાણે, તેમના તરફથી વિવાદ પૂરો થાય છે અને તેઓ માફી આપે છે.
હિંદુઓના આરાધ્ય કૃષ્ણ અને તેમના વંશજોને લઈને કરેલી ટિપ્પણીના વિવાદ બાદ મોરારિબાપુ દ્વારકા મંદિરમાં માફી માગવા પહોંચ્યા હતા, જે દરમિયાન આ બનાવ બન્યો હતો.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો