મોરારિબાપુ સાથે દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભાનો ઝપાઝપીનો પ્રયાસ
પ્રકાશિત
જાણીતા કથાવાચક મોરારિબાપુ સાથે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે ઝપાઝપી કરી હોવાની ઘટના ઘટી છે.
હિંદુઓના આરાધ્ય કૃષ્ણને લઈને કરેલી ટિપ્પણીના વિવાદ બાદ મોરોરિબાપુ દ્વારકા મંદિરમાં માફી માગવા પહોંચ્યા હતા. જે દરમિયાન આ બનાવ બન્યો હતો.
સ્થાનિક પત્રકારના જણાવ્યા અનુસાર દ્વારકામાં આવેલા શારદા પીઠ ખાતે આ ઘટના ઘટી હતી.


- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો