You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત અને ચીન વચ્ચે 1962ના યુદ્ધ પછી કેવા સંબંધ રહ્યા?
45 વર્ષ પછી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે થયું તેણે 1962ના યુદ્ધની યાદ અપાવી દીધી છે, જે ભારત અને ચીન વચ્ચેનો યાદગાર સંઘર્ષ મનાય છે.
1962ની લડાઈ બાદ ભારત અને ચીને પોતપોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા હતા.
બંને દેશોની રાજધાનીમાં નાનાં-નાનાં મિશન તરીકે બંને દેશોના કર્મચારીઓ કામ કરતા હતા. અચાનક ચીને ભારતના બે કર્મચારીઓને જાસૂસીના આરોપમાં બરખાસ્ત કરી દીધા.
જોકે ભારત અને ચીન વચ્ચેના સંબંધ ધીરે-ધીરે સામાન્ય થતાં લાંબો સમય લાગ્યો અને તે દરમિયાનની આવી તો કેટલીય કહાણીઓ છે.
બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ આ જ પ્રકારે ભૂતકાળને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી વાગોળે છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો