બ્રાઝિલમાં કોરોના વચ્ચે સેંકડો લોકો રસ્તા પર કેમ ઊતર્યા?
પ્રકાશિત
રંગભેદ અને મહામારીના અયોગ્ય સંચાલન વિરુદ્ધ બ્રાઝિલમાં સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા છે.
બે મુદ્દાઓને લઈને સેંકડો નાગરિકો બ્રાઝિલના રસ્તા પર ઊતર્યા છે, જેમાં એક છે રંગભેદ, જ્યારે બીજું છે મહામારી સામે રાષ્ટ્રપતિ ઝૅર બોલ્સેનારોની સુસ્ત પ્રતિક્રિયા અને કાર્યવાહી.
બ્રાઝિલની સરકારે જ્યારથી મૃત્યુઆંક બહાર પાડવાનું બંધ કર્યું છે ત્યારબાદ તેના પર કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુઆંક છુપાવવાને લઈને આરોપો લાગતા આવ્યા છે.
દેશમાં કોરોના વાઇરસના લીધે મૃત્યુઆંક ગયા અઠવાડિએ ઇટાલીને પાર કરી ગયો અને આવનારા થોડા દિવસોમાં તે યુકેના મૃત્યુદરને પણ ઓળંગે તેવી આશંકા છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો